માતૃભાષા દિન...
ગુજરાતી ભાષા નો જન્મ ઈ.સ. ૧૧૩૫ માં થયો. ગુજરાતી ભાષા નો સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથ " સિદ્ધ હેમ શબ્દાનુશાસન" હતો જે ઈ.સ. ૧૧૩૫ માં લખાયો. ગુજરાતી ભાષા ની સર્વ પ્રથમ નવલકથા "ભરતેશ્વર બાહુબલી રાસ" હતી જે ઈ.સ. ૧૧૮૫ માં લખાઈ. વિસ્તૃત માં ઉત્તર : - પુર્વાધ (પૂર્વ ભુમિકા) : - તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય) માં સોલંકી વંશ ના સંસ્થાપક અને પ્રથમ શાસક મુળરાજ સોલંકી (જન્મ : - ઈસવિસન ૯૪૦, મૃત્યુ :- ઈસવિસન ૧૦૦૮), (આયુષ્ય :- ૬૮ વર્ષ) ને તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય) ના પરમાર વંશ ના આઠમા શાશક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈસવિસન ૯૪૮ , મૃત્યુ :- ઈસવિસન ૧૦૧૦), (આયુષ્ય :- ૬૨ વર્ષ) ને પોત-પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માટે વિસ્તાર વાર ની નીતિ ને કારણે ઈ.સ. ૯૭૨ થી ઈ.સ. ૯૯૦ વચ્ચે ના ૧૮ વર્ષ માં લગભગ ૮ વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશ ની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી. અંતમાં સતત ૪૮ વર્ષ સુધી ગુજરાત રાજ્ય નું સ્થિર શાસન કરનાર, ગુજરાત ના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ