ધો 12માં માસ પ્રમોશન સ્વીકાર્ય ન હોય તો...

 આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બહાર પાડેલી સૂચના મુજબ જો કોઈ વિદ્યાર્થીને માસ પ્રમોશનથી અપાતુ પરિણામ સ્વીકાર્ય ના હોય તો બોર્ડ આવા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને એ મુજબનું પરિણામ આપશે.

વધુ માહિતી માટે નીચેનો પરિપત્ર વાંચો. 👇

  


Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...