NSS ની એકદિવસીય શિબિર...

     તારીખ 12/08/2024 ના રોજ ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન, ઉમરેઠના બોઇઝ વિભાગમાં શાળાના એન.એસ.એસ.યુનિટ દ્રારા એક દિવસીય શિબિર યોજવામાં આવી. તેમાં ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન સંચાલિત પૂૂર્વ પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. તેમાં ચોમાસા દરમિયાન મેદાનમાં ઉગી નીકળેલ જથ્થાબંધ ઘાસની સફાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર સફાઈ શાળાના આચાર્ય શ્રી જે.આઈ.પરમાર સાહેબ તથા શાળાના સુપરવાઈઝર શ્રી કે.આઈ.પટેલીયા સાહેબના માર્ગદર્શન અને રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું તેમાં શાળાના એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસર શ્રી એન.એચ.જાદવ સાહેબ તથા અન્ય ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષકોએ સાથ અને સહકાર આપ્યો હતો.

     ધોરણ 11 માં ચાલુ વર્ષે આ શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થી સ્વયં સેવકોને આ પ્રકારની શિબિરનો પ્રથમ અનુભવ થતાં એમનામાં અદમ્ય આનંદ,ઉત્સાહ અને ધગશ જોવાં મળ્યાં હતાં.





































Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM