નિદાન કસોટી અંગેની જાહેરાત...

     આથી શાળાના ધોરણ 9,10 અને 12 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ સાલે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા એક નિદાન કસોટીનું આયોજન કરેલ છે. આ કસોટી તારીખ 10.7.21 થી તારીખ 12.7.21 દરમ્યાન લેવાશે. આ માટેનું સમય પત્રક આ સાથે સામેલ છે. આ પરીક્ષા દરેક વિદ્યાર્થીઓએ આપવી ફરજીયાત છે.આ કસોટીના ગુણ અમારે ઓનલાઈન સબમીટ કરવાના હોઈ, આ પરીક્ષા નક્કી કરેલાં દિવસે આપવી ફરજીયાત રહેશે.આમાં કશી બેદરકારી કે અનિયમિતા ચાલશે નહીં.

     આ પરીક્ષા તમારે એક સપ્લીમેન્ટરીમાં આપવાની રહેશે.અને જે તે સપ્લીમેન્ટરી નિયત સમયમાં શાળામાં મોકલી આપવાની રહેશે.આ પરીક્ષા અંગેની સઘળી જવાબદારી તમામ વિદ્યાર્થીઓની રહેશે.








Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...