NTSE પરીક્ષા વિષે...
ધો. 10 મા શિષ્યવૃત્તિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.
▪️ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000
▪️પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000
▪️ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.
ફોર્મ ભરવાની તારીખ 29-9-2021 થી 22-10-2021 છે.
ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી
લીંક પર આપેલ છે.
ધો. 10 મા શિષ્યવૃતિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.
▪️ધોરણ 11 અને 12 મા વાર્ષિક રુ. 15000
▪️પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. 24000
▪️ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.
ફોર્મ ભરવાની તારીખ 29-9-2021 થી 22-10-2021 છે.
ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી
લીંક પર આપેલ છે.
Ok
ReplyDelete