MYSY Scholarship...

 🚨 *MYSY Scholarship*🚨

*Jain Minority Help Desk - An Initiative of Jain Alert Group of India*


*એન્જીનીયરીંગ અને મેડિકલ ના વિધાર્થી ખાસ ધ્યાન આપે.*


મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના ( MYSY ) ના ફોર્મ તા. 12.10.2020 થી ભરાવવાના શરૂ થઈ રહ્યા છે. 


વહેલા માં વહેલી તકે ફોર્મ ભરી દેશો જે જૈન વિદ્યાર્થી ના 10 અને 12 ધોરણ માં 80 %(percentile) થી વધારે માર્ક્સ આવ્યા હોય અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સિવાયની સ્કૂલ કે કોલેજ માં એડમિશન મળ્યું હોય તેમને ગુજરાત સરકારની મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના માં સ્કોલરશીપ મળી શકે છે. 


ગત વર્ષે આ યોજના માં ઘણા વિદ્યાર્થી લાભ લઇ શક્યા હતા.

*1.  મેડિકલ અને સંલગ્ન વિદ્યા શાખા માં* રૂ. 2.00 લાખ અથવા ફીના 50% બે માંથી જે ઓછું હોય તે ઉપરાંત 10,000  રૂ. પુસ્તક માટે મળી શકે છે.

છોકરીઓ માટે આ ઉપરાંત કન્યા કેળવણી યોજના માંથી બાકીની ફી મળી શકશે.


*2. એન્જીનીયરીંગ ને લગતી અન્ય શાખા માટે* રૂ. 50,000 અથવા ભરેલી ફીના 50 % બેમાંથી જે ઓછું હોય તે ઉપરાંત પુસ્તક માટે રૂ.5,000 


*3. કોમર્સ ની વિવિધ શાખા જેવી કે BCA, BBA, BCOM,BSC વી.* માટે રૂ. 25,000 અથવા ભરેલી ફી ના 50 % બેમાંથી જે ઓછું હોય તે


આ  માટે  વધુ વિગત માટે અથવા જાણકારી માટે આપ અમારો સંપર્ક કરી શકશો.


*જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા માઈનોરિટી હેલ્પ ડેસ્ક*


*Helpdesk Number:*

7383149555


Online Applications are invited on 

http://mysy.guj.nic.in 

to get assistance under Mukhyamantri Yuva Swavlamban Yojana. Kindly refer website to get Scholarship.


*Important Dates*

MYSY Scholarship

 *Renewal Application*  12/10/2020 to 31/12/2020 

*Fresh Application* (First Year):19/10/2020 to 31/12/2020

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...