ધોરણ 11 માટે નિદાન કસોટી...


વિઘાર્થી મિત્રો,

ધોરણ  ૧૧ માં નિદાન કસોટી લેવામાં આવશે.

વિષય. ૧  અંગ્રેજી

           ૨ ગુજરાતી

           ૩ સામાજિક વિજ્ઞાન

ની લેવા માં આવશે. 

અભ્યાસ ક્રમ ધોરણ ૧૦ નો રહેશે

નિદાન કસોટીનું આયોજન તારીખ  17, 18 અને 19 એમ ત્રણ દિવસ  રહેશે.

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...