જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા...

દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાહર નવોદય વિદ્યાલય માટે ધોરણ 6માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 11.8.2021 ના રોજ સમગ્ર દેશ-રાજ્યની  સાથે આણંદ જીલ્લામાં પણ લેવામાં આવી હતી. ઉમરેઠ તાલુકાના 448 વિદ્યાર્થીઓએ આ માટે ફોર્મ ભર્યા હતાં. જે  માટે  તાલુકા મથક ઉમરેઠ ખાતે ફાળવેલ ત્રણ પરીક્ષા કેન્દ્રો પૈકીના ઉમરેઠ-02 પરીક્ષા કેન્દ્ર માટે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની પસંદગી કરવામાં આવી હતી. સદર કેન્દ્ર ખાતે ફાળવેલ 228 વિદ્યાર્થીઓ પૈકી એ ઓ દરણ ખાતે આવેલી 


તારીખ 11.8.2021

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...