આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ...


જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો આદિત્ય બિરલા કેપિટલ તરફથી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મળવાપાત્ર છે.


➖ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે *24,000/-* રૂપિયા સહાય


➖ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે *30,000/-* રૂપિયા સહાય


➖ કોલેજના વિદ્યાર્થીઓ માટે *36,000/-* રૂપિયા થી *60,000/-* રૂપિયા સહાય


*✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022*


અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.⤵️

https://getpublicsupport.com/aditya-birla-capital-covid-scholarship/


👏 આ મેસેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી મોકલો.

Comments

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...