1. *"એસ. એસ. સી. બોર્ડનું પરિણામ નીચું આવવાના કારણો : -"* *(મારા મતે)* ૧. પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. પ્રવાસી શિક્ષકોથી ચલાવી લેવું પડે છે. તે પણ પૂરતી લાયકાતવાળા મળતાં નથી! (નિયમિત શિક્ષકોની ભરતી ઘણાં વર્ષોથી થઈ નથી.) ૨. ગામડાના વિધાર્થીને ખેતીનું કામ કરવું પડે છે. માબાપ શનિવાર અને રવિવારે ખેતી કામમાં જોતરે છે. છોકરીઓને ઘરકામમાં જોતરે છે. ૩. ધણા વાલીઓ એવા છે કે, વિધાર્થીને બિનજરૂરી ધેર રાખે છે. ૪. શિક્ષકો/આચાર્ય જ્યારે વાલી સંપર્ક કરે ત્યારે કોઈ વાલી ઘરે મળતાં નથી. ૫. વાલી મિટિંગમાં વાલીઓ આવતાં નથી. ૬. વધારાના તાસ ગોઠવીએ છતાંય વાલીઓ મોકલતા નથી. કેમકે, વહેલા કે મોડા મોકલતા વિધાર્થીનું ભોજન સવારે મોડું બનાવે. ૭. ઝીરો પીરિયડમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કાચા- નબળા છે તે આવતાં જ નથી. ૮. વિધાર્થી મોટાભાગે ધોરણ – ૯ માં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં પાયાનું શીખવવું પડે છે. ૯. પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ માં થી હજુ કાચા બાળકો આવે છે. (પાયો નબળો.) ૧૦. મારા માટે એસ. એસ. સી. બોર્ડ પહેલાં ધોરણ- ૫ અને ૮ માં પણ બ...
Comments
Post a Comment